એડસ બહુજ ઝડપથી ફેલાય છે. એડસ સપોર્ટ ગ્રુપ બતાવે છે કે એડસનું નામ લેવાથી જે માણસને આ રોગ થયો હોય તે માણસને આ ગુન્હો કર્યા પછી શરમ આવે છે. આજકાલ એટલા બધા લોકો છે. કે જેને એડસનું નામ સહન નથી થતુ અને તેમને બીક લાગે છે કે તેમને આ ચેપ ન લાગી જાય. એ લોકો બીજાની સાથે આ બાબત વાત કરતા પણ શરમાય છે અને એમના કુટુંબને આની કેટલી અસર થસે એ વિચારીને ઘબરાય છે. એચ.આય.વીનો રોગ થયેલા દર્દીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે અને સમાજમાં તેમને ધિક્કાર મળે છે. આવું દુ:ખ શા માટે સહન કરવું?
વધુ પહેલ…