એચ.આય.વીની રોકથામ
એચ.આય.વીની પ્રતિકૃતિમાં CD4 સકારાત્મક કોષને તેની કાર્ય પ્રણાલીમાં નબળુ કરે છે. પ્રારંભિક ટપ્પામાં CD4 કોષનો નાશ થતા તેની સરખામળિમાં બદલે છે. જ્યારે પ્રતિકારક શક્તિ નબળી પડે છે અને વિનાશ થયેલ કોષની ભરપાઈ કરવાની ક્રિયામાં અંતર આવે છે ત્યારે સંક્રમિત વ્યક્તિને કહેવામાં આવે છે કે તને એડ્સ થયો છે.
એચ.આય.વીથી દુર કેવી રીતે રહેશો?
plasma જેવું રક્ત ઉત્પાદન Factor 8, Rh Factor, immuno–globulin, interferon, ઇત્યાદી તેમાંથી એકપણનો સ્વીકાર કરવો નહિ જ્યાંસુધી એચ.આય.વી તપાસની ખાત્રી થાય નહી. કોઇ કારણસર રકતની જરૂર પડે તો હંમેશા પરિવારમાંથી અથવા મિત્રોનું રક્ત સ્વીકારો નહી કે વ્યવસાયિક રકતદાતાનું કારણ તેના દ્વારા દાન કરેલ રકતની ગુણવત્તાની ખાત્રી હોતી નથી.
રક્તદાન એ એચ.આય.વીનો ચેપ પ્રસારતો નથી કારણકે તેમાં વપરાતી સોય જંતુરહીત હોય છે. તમે જ્યારે રકત ચકાસણી માટે જાવ ત્યારે તમે જાણી લેવું જરૂરી છે કે વાપરવામાં આવનાર ઓઝાર જંતુ રહીત છે કે નહી, કારણ તેનાથી ચેપનું જોખમ રહેતું નથી. એક એચ.આય.વી બાધિત મહિલાના માસિકનું રકત સંક્રમિત છે. મચ્છરો એચ.આય.વીના ચેપ પ્રસારવા માટે સક્ષમ નથી કારણ એચ.આય.વીના જંતુ મચ્છરના આંતરડામાં જીવીત રહી શકતા નથી.
ચિકિત્સા કર્મચારીઓને એચ.આય.વીનો ચેપ લાગવાનું સંભાવિત જોખમ રહેલ છે કારણ તેવો રકત તથા શરીરના અન્ય ભાગો સાથે કામ કરતા હોય જોખમ વધે છે. માટે સાવચેતી વર્તવા હાથ મોજાનો ઉપયોગ કરવો, મુખવટો અને ચશ્મા સંભાવિત પદાર્થોને હાતાળતા સંભવિત પગલા ભર્યા.
સુકુ રકત ચેપી નથી અને એચ.આય.વી શરીરની બહાર તથા સુકી જ્ગ્યાએ જીવંત રહી શકતા નથી.
Acquired Immuno–Deficiency Syndrome અથવા એડ્સ એ જીંદગીભર ધમકાવનાર બિમારી છે. જે સરકાર માટે ચિંતાનું પ્રમુખ કારણ છે. અત્યાર સુધી એડ્સ માટે વૈજ્ઞાનિક જાણિતો ઉપચાર નથી, તે મહત્ત્વનું છે કે લોકોને રોકથામની રણનીતી દ્વારા શિક્ષિત કરાય છે.
સરકાર એ STI Clinic ની રાજ્યો પ્રમાણે સુચી બનાવી છે. સંસ્થાઓ, હૉસ્પિટલો અને વૈદકિય શિક્ષણ સંસ્થા, તેઓએ એડ્સ સલાહ કેંદ્ર, ચાચણી કેંદ્ર, સ્વંયમસેવી અને રક્તપેઢીઓ જે અલગ અલગ રાજ્યોમાં છે તેની પણ સુચી બનાવેલ છે. મેહરબાની કરીને વધુ માહિતી માટે link પર ક્લિક કરો.
એચ.આય.વીથી દુર કેવી રીતે રહેશો?
- સુરક્ષિત લૈંગિક સંબંધ: નિરોધનો વાપર સંક્રમિત જોડીદાર સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધનો એક જ પ્રસંગ સંક્રમિત કરી શકે છે માટે સુરક્ષિત લૈંગિક સંબંધ, જે નિરોધના ઉપયોગ માટે હોય, સૌથી સરસ રીત છે કોઇને એડ્સથી બચાવવાની.
- `ડિસ્પોઝેબલ સિરિંજ અને સોય વાપરો: નશીલા પદાર્થ જે ઇન્જેક્શન દ્વારા લ્યે છે ત્યો જો સાફ સોયનો ઉપયોગ કરે તો તેઓ માટે ચેપનું જોખમ ઓછું છે.
- એક કરતા વધુ જોડીદાર ટાળો.
- વાપરો એચ.આય.વી રહીત રકત.
- સેક્સુયેલી ટ્રાન્સ્મિટેડ ડિસીસ હોય, યોગ્ય ઉપચાર કરવો.
- એચ.આય.વી સંક્રમિત માતાથી જન્મનાર બાળક્ને ચેપનું જોખમ ઓછું કરવુ હોય તો માતાએ સિઝરિયન કરાવવું.
- સ્તનપાન ન કરાવવું અને રેટ્રોવાયરલનો ઉપચાર કરવો.
- રોકથામ એજ ઇલાજ છે: એ મહત્ત્વનું છે કે બધાએ મળીને એડ્સ જાગૃકતાનું પ્રસારણ કરવુ અને તે પ્રસરે છે કે નહી તે જોવું જરૂરી છે.
- હસ્તધનુન
- એક સાથે ભોજન લેવું
- મચ્છર કરડવા
- શૌચાલયનું વાસણ
- સંક્રમિત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ એકજ વાસણમાંથી પાણી પિવાથી અથવા જમવાથી.
- શૌચાલયનો સાંજો ઉપયોગ.
- ભેટવાથી અથવા ચુમ્બન કરવાથી.
- એચ.આય.વી સંક્રમિત સાથે કામ કરવાથી.
- માલિશ અથવા એકબીજાના શરીર ચોળવાથી.
- એચ.આય.વી /એડ્સ બાધિત લોકો દ્વારા વાપરેલ સ્નાનાગૃહ વાપરતા.
- સામાજિક અથવા લાપરવાહીથી એચ.આય.વી/ એડ્સ બાધિત સાથે રહેતા.
- પણ જો તમારા હાથ ઉપર ઘાવ અથવા છાલા પડયા હોય તો કાળજીપુર્વક તેને દવાનો પાટો બાંધી બંધ રાખવું.
plasma જેવું રક્ત ઉત્પાદન Factor 8, Rh Factor, immuno–globulin, interferon, ઇત્યાદી તેમાંથી એકપણનો સ્વીકાર કરવો નહિ જ્યાંસુધી એચ.આય.વી તપાસની ખાત્રી થાય નહી. કોઇ કારણસર રકતની જરૂર પડે તો હંમેશા પરિવારમાંથી અથવા મિત્રોનું રક્ત સ્વીકારો નહી કે વ્યવસાયિક રકતદાતાનું કારણ તેના દ્વારા દાન કરેલ રકતની ગુણવત્તાની ખાત્રી હોતી નથી.
રક્તદાન એ એચ.આય.વીનો ચેપ પ્રસારતો નથી કારણકે તેમાં વપરાતી સોય જંતુરહીત હોય છે. તમે જ્યારે રકત ચકાસણી માટે જાવ ત્યારે તમે જાણી લેવું જરૂરી છે કે વાપરવામાં આવનાર ઓઝાર જંતુ રહીત છે કે નહી, કારણ તેનાથી ચેપનું જોખમ રહેતું નથી. એક એચ.આય.વી બાધિત મહિલાના માસિકનું રકત સંક્રમિત છે. મચ્છરો એચ.આય.વીના ચેપ પ્રસારવા માટે સક્ષમ નથી કારણ એચ.આય.વીના જંતુ મચ્છરના આંતરડામાં જીવીત રહી શકતા નથી.
ચિકિત્સા કર્મચારીઓને એચ.આય.વીનો ચેપ લાગવાનું સંભાવિત જોખમ રહેલ છે કારણ તેવો રકત તથા શરીરના અન્ય ભાગો સાથે કામ કરતા હોય જોખમ વધે છે. માટે સાવચેતી વર્તવા હાથ મોજાનો ઉપયોગ કરવો, મુખવટો અને ચશ્મા સંભાવિત પદાર્થોને હાતાળતા સંભવિત પગલા ભર્યા.
સુકુ રકત ચેપી નથી અને એચ.આય.વી શરીરની બહાર તથા સુકી જ્ગ્યાએ જીવંત રહી શકતા નથી.
Acquired Immuno–Deficiency Syndrome અથવા એડ્સ એ જીંદગીભર ધમકાવનાર બિમારી છે. જે સરકાર માટે ચિંતાનું પ્રમુખ કારણ છે. અત્યાર સુધી એડ્સ માટે વૈજ્ઞાનિક જાણિતો ઉપચાર નથી, તે મહત્ત્વનું છે કે લોકોને રોકથામની રણનીતી દ્વારા શિક્ષિત કરાય છે.
સરકાર એ STI Clinic ની રાજ્યો પ્રમાણે સુચી બનાવી છે. સંસ્થાઓ, હૉસ્પિટલો અને વૈદકિય શિક્ષણ સંસ્થા, તેઓએ એડ્સ સલાહ કેંદ્ર, ચાચણી કેંદ્ર, સ્વંયમસેવી અને રક્તપેઢીઓ જે અલગ અલગ રાજ્યોમાં છે તેની પણ સુચી બનાવેલ છે. મેહરબાની કરીને વધુ માહિતી માટે link પર ક્લિક કરો.